ભાવદર્શન વિદ્યાલય:

અમારી વિશેષતાઓ

શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન....

  • મિશન

    અમારી શાળા શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં બાળકોના સંતુલિત વ્યક્તિત્વમાં સત્ય, પ્રેમ, દયા, ભક્તિ અને સેવાના મૂલ્યો સાથે વિકસિત કરવામાં મદદ કરે છે ...

    Read More
  • વિઝન

    બાળકો સ્વતંત્ર રીતે વિચારે, તેઓ શું કરવા ઇચ્છે છે તે વિશેની સમજદારી કેળવે અને પ્રોત્સાહિત થાય તથા તેમના મૂલ્ય અને શ્રેષ્ઠતામાં વધારો થાય તેમ જીવનજીવવાની રીત ...

    Read More

લેટેસ્ટ ન્યુઝ

૨૬ મી જાન્યુઆરી
  • 2020-01-26

૨૬ મી જાન્યુઆરી ( પ્રજાસત્તાક દિવસ)

મેડિકલ તપાસ અને રસીકરણ
  • 2020-01-07

રસીકરણ ધોરણ : ૧,૪ અને ૧૦

મેડિકલ તપાસ અને રસીકરણ કાર્યક્રમ

ગીતા જયંતી
  • 2019-12-09

      ગીતા જયંતી

શ્રીમદ્ ભગવદ ગીતાનું

અધ્યાય ૧૨નું પારાયણ

ગુરૂ પૂર્ણિમા
  • 2019-09-05

ગુરૂ પૂર્ણિમા નિમિત્તે

     ગુરૂ વંદના

 

સ્વાતંત્ર્ય દિન
  • 2019-08-15

૭૩ માં સ્વાતંત્ર્ય દિન ( સુરત જીલા કક્ષાનો ઉજવણી સમારોહ ૨૦૧૯-૨૦ )

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ
  • 2019-07-28

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ

                       સંલગ્ન 

સુરત જીલ્લા શાળા સંચાલક મંડળ,સુરત 

                    આયોજીત 

                   વિશેષ સભા

        સ્થળ : ભાવાદર્શન વિદ્યાલય 

મુ.પો. બોરી (રાજપૂત) તા.માંડવી જિ.સુરત

પ્રવેશ પ્રકિયા ૨૦૧૯ - ૨૦
  • 2019-06-17

પ્રવેશ પ્રકિયા ૨૦૧૯ - ૨૦ અને બોલપેન વિતરણ

મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.

મિનલ શાહ
વાલીશ્રી

મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.

મિનલ શાહ
વાલીશ્રી